ગુજરાતનો ઇતિહાસ
☞ વષૅ 1573માં અકબરે ગુજરાત જીતી કોને સૂબા તરીકે નિમ્યો હતો?
-ઈતિમાદખાન
☞ જહાંગીરે પ્રથમવાર દરિયો કયાં જોયો હતો?
-ખંભાતમાં
☞ અકબરે ફતેહપુરા સિક્રિમાં બુલંદ દરવાજો કોની યાદમાં બંધાવ્યો હતો?
-ગુજરાત વિજયની યાદમાં
☞ કચ્છના મહારાવની પુત્રી- કયા મુધલ બાદશાહને પરણી હતી ?
-દારા શિકોહ
☞ હમીદખાને કયા મરાઠા સરદારની મદદથી અમદાવાદ જીત્યું હતું?
-કંથાજી કદમો
☞ વષૅ 1731માં ડભોઈનું યુદ્ર કોની વચ્ચે થયું હતું?
-બાજીરાવ પ્રથમ અને ત્રિયમ્બકરાવ વચ્ચે
☞ અમદાવાદમાં 'હઠીસિંહના દેરા' બંધાવનાર શેઠ હઠીસિંહ શાના વેપારી હતા?
-અફીણ
☞ વષૅ 1938માં ગઠિન હરિપુરા અધિવેશનના અધ્યક્ષ કોણ હતાં?
-સુભાષચંદ્ર બોઝ
☞ સિક્કાઓ પર વષૅ લખવાની પ્રથા કયા રાજાએ શરૂ કરી હતી?
-રુદ્રસિંહ પહેલો
☞ પાલિતાણામાં શત્રુંજય પવૅત પર મહાવીર સ્વામી અને પાદલીપ્તાચાયૅની પ્રતિમા કોણે સ્થાપી હતી?
-નાગાજુૅન
☞ વષૅ 1573માં અકબરે ગુજરાત જીતી કોને સૂબા તરીકે નિમ્યો હતો?
-ઈતિમાદખાન
☞ જહાંગીરે પ્રથમવાર દરિયો કયાં જોયો હતો?
-ખંભાતમાં
☞ અકબરે ફતેહપુરા સિક્રિમાં બુલંદ દરવાજો કોની યાદમાં બંધાવ્યો હતો?
-ગુજરાત વિજયની યાદમાં
☞ કચ્છના મહારાવની પુત્રી- કયા મુધલ બાદશાહને પરણી હતી ?
-દારા શિકોહ
☞ હમીદખાને કયા મરાઠા સરદારની મદદથી અમદાવાદ જીત્યું હતું?
-કંથાજી કદમો
☞ વષૅ 1731માં ડભોઈનું યુદ્ર કોની વચ્ચે થયું હતું?
-બાજીરાવ પ્રથમ અને ત્રિયમ્બકરાવ વચ્ચે
☞ અમદાવાદમાં 'હઠીસિંહના દેરા' બંધાવનાર શેઠ હઠીસિંહ શાના વેપારી હતા?
-અફીણ
☞ વષૅ 1938માં ગઠિન હરિપુરા અધિવેશનના અધ્યક્ષ કોણ હતાં?
-સુભાષચંદ્ર બોઝ
☞ સિક્કાઓ પર વષૅ લખવાની પ્રથા કયા રાજાએ શરૂ કરી હતી?
-રુદ્રસિંહ પહેલો
☞ પાલિતાણામાં શત્રુંજય પવૅત પર મહાવીર સ્વામી અને પાદલીપ્તાચાયૅની પ્રતિમા કોણે સ્થાપી હતી?
-નાગાજુૅન
No comments:
Post a Comment